Vyoohchakravyooh

175.00

  • Page : 96
  • Edition : First
  • Language : Gujarati
  • Writer : Dipak Meghani
  • Publication : Navbharat sahitya Mandir

1 in stock

Category:

Description

વ્યૂહચક્રવ્યૂહ ગુજરાતી પુસ્તક ( Vyoohchakravyooh ) એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણા વર્ષો સુધી મેં UPSC, GPSC, Class 1-2, PSI વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે સ્પીપા અમદાવાદ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતે સફળ થયેલો છું.

6 May 2010 ના રોજ UPSC નું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPS માં ચયનિત થયો હતો. 13 મે 2010 ના રોજ GPSC નું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો. અને DYSP માં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPS ને પ્રાધાન્ય આપ્યું. ઘણા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે પણ જુજ પાસ થતા હોય છે આમ કેમ? Hard Work જરૂરી છે અને એ પ્રથમ શરત છે. પણ સાથે સાથે Smart Work પણ જોઈએ.

મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓનો ઉપયોગી થઇ શકે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવા કેટલાક પાસાઓની ચર્ચા આ નાનકડા પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે. મેઘાણી આબેહૂબ ઇમેજરી અને સસ્પેન્સ બનાવવા માટે ઉત્કૃષ્ટ છે, જેનાથી દ્રશ્યોને વિઝ્યુઅલાઈઝ કરવામાં અને તણાવ અનુભવવાનું સરળ બને છે.

વ્યૂહચક્રવ્યૂહ ગુજરાતી બુક દિપક મેઘાણી ( Vyoohchakravyooh gujarati book ) ની નિયતિ, હિંમત અને માનવ સ્વભાવની જટિલતા જેવી થીમ્સનું અન્વેષણ ઊંડાણથી પડઘો પાડે છે. તેના પૌરાણિક મૂળ હોવા છતાં, વાર્તા આજના વિશ્વ માટે તાજા પરિપ્રેક્ષ્ય અને સુસંગતતા પ્રદાન કરે છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Vyoohchakravyooh”

Your email address will not be published. Required fields are marked *