-9%

Dr Bhimrav Aambedkar Vishayak Pravachano

Original price was: ₹275.00.Current price is: ₹250.00.

  • Page : 152
  • ISBN : 9789366576244
  • NAvbharat Sahitya Mandir

1 in stock

Description

બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ( Dr Bhimrav Aambedkar Vishayak Pravachano ) સાહેબના વ્યક્તિત્વ, કર્તુત્વ અને દર્શનને લોકો સુધી વથાયોગ્ય રીતે પહોંચાડવાનું નૈતિક અને રાષ્ટ્રીય કર્તવ્ય ડૉ. નાથાલાલ ગોહિલ સુપેરે અધ કરી રહ્યા છે. તેમના પ્રવચનોનું કેન્દ્ર બિન્દુ ‘રાષ્ટ્રીય એકતા અને સમરસતાના જ્યોતિર્ધર, ડૉ. આંબેડકર સાહેબ’ રહ્યાં છે.

ડો. આંબેડકરની ( ડો ભીમરાવ આંબેડકર વિષયક પ્રવચનો ગુજરાતી પુસ્તક ) રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ભાવના પ્રવચનોમાં સારી રીતે વ્યક્ત કરેલ છે. ડૉ. આંબેડકર દ્વારા સંવિધાનમાં સર્વે ભવન્તુ સૂબિન:’ ના ભારતીય દર્શનને ધ્યાનમાં રાખીને સર્વ સમાવેશક રાષ્ટ્ર કેવું હોવું જોઈએ તેનો આદર્શ પ્રસ્તુત કર્યો છે.

ડૉ. આંબેડકરના છાત્ર જીવનથી આરંભી રાજનેતા થયા ત્યાં સુધીના જીવનના વિવિધ પ્રસંગોનું અહીં થવેલું આલેખન બાબાસાહેબને પ્રેરણામૂર્તિ તરીકે સ્થાપિત કરી જાય છે. આવા અગિયાર પ્રવચનોનો સંપુટ પ્રકાશિત થાય છે એવી વાણીના વાહક ડો. નાથાલાલ ગોહિલના આ ભગીરથ કાર્ય સામાજિકો, કર્મશીલો અને વિદ્વતજનોને અત્યંત ઉપયોગી નિવડશે એવી મારી શ્રદ્ધા છે.

ડૉ. ગોહિલ સાહેબને નંદન સાથે જય ભીમ નમો બુદ્ધાય. આ ગુજરાતી પુસ્તક ખરેખર વાંચવા તથા વસાવવા લાયક છે.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 2 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dr Bhimrav Aambedkar Vishayak Pravachano”

Your email address will not be published. Required fields are marked *

You may also like…