Jhansi Ni Rani Laxmibai Gujarati Book
₹150.00
- Page : 96
- Navbharat Sahitya Mandir
- Jhansi Ni Rani Laxmibai Gujarati Book
1 in stock
Description
મહારાણી લક્ષ્મીબાઈ એક સામાન્ય કુળમાં પેદા થઈ મહારાણી બની. તેને સૌભાગ્ય જ કહી શકાય છે પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે જે અભુતપૂર્વ ધૈર્ય, સાહસ અને વીરતાનું પ્રમાણ પ્રસ્તુત કરી શત્રુ સેનાના દાંત ખાટા કરી દીધા, એ તેમની પોતાની સુઝ- બુઝ અને વીરોચિત પ્રતિભા જ હતી.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આપણા જ કેટલાક ભાઈઓ દગો કરી ગયા, નહીં તો રાણી ઝાંસીના સાહસભર્યા પરાક્રમથી અંગ્રેજો એ સમયે ભારત છોડીને ભાગી જાત. તેનો જ તિથિવાર દસ્તાવેજ પ્રસ્તુત કરે છે આ પુસ્તક – Jhansi Ni Rani Laxmibai Gujarati Book
Additional information
Weight | 0.300 kg |
---|---|
Dimensions | 12 × 1 × 4 cm |
Reviews
There are no reviews yet.